માનનીય વીજ નિયમન પંચ દ્વારા વર્ષ 2026- 27 માટે નવા વીજ દરો લાગુ કરવામાં આવેલ છે જે 01.04.2026 થી અમલ માં આવશે.
વીજદરો ના મુખ્ય ફેરફારો નીચે મુજબના છે

ઉપર મુજબ ન ફેરફારો થી ગુજરાત ના ગ્રાહકોને ફાયદો થશે અને ગુજરાત ના બિઝનેસ ને ધંધાકીય હરીફાઈ માં ફાયદો થશે.
વધુ જાણકારી માટે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો